Khambhaliya News | Saurashtra માં શાહનો ઝંઝાવાતી પ્રચાર
ગુજરાતમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે આજે જામખંભાળિયામાં અમિત શાહે જનમેદનીને સંબોધન કર્યુ હતુ. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર ભારે પ્રહાર કર્યા છે. તેમણે કહ્યુ કે, કામ બોલે છે તેવું સૂત્ર કોંગ્રેસને નથી શોભતું. કોંગ્રેસ સત્તામાં નથી તો કઇ રીતે કામ બોલે છે. કામ ભાજપે કર્યા છે કોંગ્રેસે નહીં.
Featured videos
-
ગાયકવાડ સમયના પાણીના સ્ત્રોતમાં આજેપણ પાણીનો ભંડાર, જુઓ વિડીયો
-
વૃધ્ધાશ્રમો બન્યા વૃધ્ધો માટે આશીર્વાદરૂપ, અહી છે 3000 પુસ્તકો
-
તકલીફો જ સફળતા સુધી લઈ જાય છે, સુરતની આ મહિલાએ કરી બતાવ્યું ચરિતાર્થ
-
પઠાણના વિરોધ વચ્ચે 16000 ખીલીથી ચાહકે શાહરુખનું બનાવ્યું સ્કૅચ,આપ્યો પ્રેરણાદાયી સંદેશ
-
સરગવાની 1 શિંગના 25 રૂપિયા મળ્યા; જાણો અમરેલીના ખેડૂતે ખેતીમાં શું કર્યો બદલાવ
-
આ સંસ્થા અનોખી રીતે કરે છે સેવા, મંદબુદ્ધિના લોકોની રાખે છે સારસંભાળ
-
કારગિલ યુદ્ધમાં ગોળી ખાનારા જવાનના દીકરાએ દિલ્હીમાં પરેડ લીડ કરી
-
સુરતમાં છેલ્લા ત્રણ વર્ષમાં આટલા બધા ગુનાઓ, જુઓ આંકડા
-
કચ્છની કચ્છી સ્ટ્રોબેરી મહાબળેશ્વરની સ્ટ્રોબેરીને પણ ટક્કર મારે એવી છે
-
કચ્છમાં બન્યો વિચિત્ર બનાવ, દારૂની થેલીઓ પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો યુવક