ભારતમાં ક્યાય નથી એવું મ્યુઝિયમ બની રહ્યું છે ગુજરાતમાં, જાણો ખાસિયત
Swaminarayan museum: મુક્તાનંદ સ્વામી રચિત ભગવાન સ્વામીનારાયણની આ આરતીમાં શબ્દે શબ્દે ઈશ્વરાનુંભૂતિ થાય છે. કહેવાય છે ને આંખ બંધ કરીને અનુભવી જુઓ ઈશ્વર હાજર મળશે. આવી જ રીતે ઈશ્વરની સાક્ષાત અનુભૂતિ કરાવતું ધામ એટલે વડતાલ. આ સ્થળે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની રચના કરી હતી અને એ શિક્ષાપત્રી આજે પણ પ્રસાદી સ્વરૂપે ભક્તોના દર્શનાર્થે અહીં રાખવામાં આવી છે.ગોમતી નદીના કિનારે આશરે 300 કરોડના ખર્ચે એક અક્ષર ભૂવન પણ આકાર પામી રહ્યું છે.
Featured videos
-
બોરીયાવી ગામનો ખેડૂત 2010થી કરે છે સર્ટિફાઈડ ઓર્ગેનિક બટાકાનું વાવેતર
-
નિવૃત વૈજ્ઞાનિક કનૈયાલાલ દલાલ વરસાદી પાણીનો સંગ્રહ કરી ફક્ત વરસાદનું જ પાણી પીવે છે
-
શિક્ષણ આપવા માટે શાળાની જરૂર નથી, આ શિક્ષકે ટેરેસ પર શરુ કરી શાળા
-
એન્જિનિયરની નોકરી છોડી શરૂ કર્યો આ બિઝનેસ, કરી રહ્યા છે લાખોની કમાણી
-
ભારતમાં ક્યાય નથી એવું મ્યુઝિયમ બની રહ્યું છે ગુજરાતમાં, જાણો ખાસિયત
-
અરે વાહ! ખેડૂત માટે કેળા બન્યાં કલ્પવૃક્ષ, વર્ષની આવક જાણશો તો ચોંકી જશો!
-
Aanand: ખંભાતની એક કંપનીમાં વિસ્ફટ
-
Anand : તારાપુરના 12 ગામોને કરાયા એલર્ટ | Anand News
-
Borsad : સિસવા ગામે વરસાદે સર્જી તારાજી
-
Borsad : કાથોલ ગામમાં યુવકનો મૃતદેહ મળ્યો